ભરૂચ ના ઝાડેશ્વર આત્મીય સંકુલ ખાતે જીલ્લા ના ગણિત વિજ્ઞાન વિષય ના શિક્ષકો ની તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

27d034f7-435d-4101-9c85-a5a694d79054

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને કમિશ્નર શાખા ઓની કચેરી ગાંધીનગર તેમજ જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન વિષય ના શિક્ષકોની જીલ્લા કક્ષાની તાલીમ શિબિર જીલ્લા શિક્ષણ અધિકારી આર.જે.માછી ની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી.જેમાં જીલ્લા ના ગણિત અને વિજ્ઞાન વિષય ના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.