દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની રહેવાસી આયશા મકરાણીના નિકાહ રાજસ્થાનના…
મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19…
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના…
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના…
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું. આ સાથે ઈંગ્લેંડની ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની…
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા…
ભરૂચની નર્મદા કોલેજ ખાતે ઇન્ટરનેશનલ લેવલ ઇ- કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વને ભારે આર્થિક,પર્યાવરણીય અને સામાજિક હાનિ…
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના રસીકરણના વધુ એક રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ, પી.એચ.સી.ધાવા, સી.એચ.સી.સુત્રાપાડા, પી.એચ.સી.ફુલકા, સબ…
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ડેનાઈટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં…
અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ…
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 454 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 361 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણથી એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4411...
દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની રહેવાસી આયશા મકરાણીના નિકાહ રાજસ્થાનના ભીલવાડાના આરીફખાન સાથે થયાં હતાં. આરીફખાનના અન્ય યુવતી સાથે સંબંધો હોવાથી તેણે મોજશોખ કરવા માટે...
ભાજપનું આવે છે ત્યારે સુનામી જ આવે છે… ગુજરાતમાં મહાનગરો બાદ પંચાયતો અને નગરપાલિકાઓમાં ભાજપે કોંગ્રેસ તથા અન્ય પક્ષોનો કલીનસ્વીપ કર્યો છે. ભાજપના સુનામીમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે.
રાજયમાં મહાનગર પાલિકાઓ...
ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાના પરિણામો કોંગ્રેસની સાથે બીટીપી માટે પણ આંચકાજનક રહયાં છે. ભાજપે કોંગ્રેસ અને બીટીપી બંનેના ગઢમાં ગાબડું પાડી કલીન સ્વીપ કરી છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ અને બીટીપીના ગઢના...
લોકશાહીમાં દરેક મત કિમંતી હોય છે અને એક મતનું કેટલું હોય છે તે લુણાવાડાની કસલાલ બેઠકના ભાજપના ઉમેદવારથી વધારે કોઇને ખબર નહી હોય. આ ઉમેદવાર માત્ર બે મતના તફાવતથી તાલુકા પંચાયતની બેઠક પર વિજયી બન્યાં છે.મહીસાગર જિલ્લાના...
અમદાવાદની પરણિતા આયશા મન્સુરીએ પોતાના પર અમાનુષી અત્યાચાર કરનારા પતિ અને સાસરિયાઓને હસતા મોઢે માફ કરી સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ કરુણ કિસ્સામાં પોલીસે આરોપી પતિ આરીફની ધરપકડ કરી છે.
અમદાવાદની આયશાનો આત્મહત્યા...
નગરપાલિકામાં ભાજપના 1, જિલ્લા 1 અને તાલુકા પંચાયતના 1 ઉમેદવાર બિન હરિફ જાહેર થયેલા છે. ત્યારે મતગણતરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મતગણતરી સ્થળ પર વીજળી ડુલ થતા કામગીરી અટકી પડી હતી. આમોદ વોર્ડ-1-3, જંબુસર વોર્ડ-1 અને...
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન તેની આંખની સર્જરી કરાવી ઘરે પરત ફર્યા છે. અમિતાભે તેની આંખમાં મોતિયાની ફરિયાદ કરી હતી, જેના પછી તાજેતરમાં જ તેની સર્જરી કરાવવી પડી હતી. સર્જરી કર્યા પહેલા બિગ બીએ તેના બ્લોગમાં સંકેત આપ્યો...
મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19 ચેપ લાગ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ લોકસભા સાંસદના...
દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની રહેવાસી આયશા મકરાણીના નિકાહ રાજસ્થાનના...