રક્ષા પ્રધાન મનોહર પારિકરે શહીદ વીરો ને આપી સલામી
ભારતે જુલાઈ 1999 માં પાકિસ્તાન પર કારગિલ યુદ્ધ માં જીત મેળવી હતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 26 જુલાઈ ના દિવસને કારગીલ વિજય દિવસ જાહેર કર્યો હતો.
આ યુદ્ધ માં ભારત ના 527 જેટલા સૈનિકો એ પોતાના પ્રાણો ના બલિદાન આપીને વીરગતિ ને પ્રાપ્ત થયા હતા,અને શહીદ જવાનો ની યાદ માં કારગિલ દિવસ મનાવવા માં આવે છે.
દિલ્હીના ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર રક્ષા મંત્રી મનોહર પરિકર, થલસેના ના પ્રમુખ દલવીરસિંહ સુહાગ,નૌસેના પ્રમુખ સુનિલ લાંબા અને વાયુસેના ના પ્રમુખ અરૂપ રાહા એ શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/e6220b97-cea9-451e-9624-7fd943a65058.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/512957-kargil.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/Untitled-4.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/5-2.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/Untitled6.png)