Connect Gujarat
ગુજરાત

દહેજ માં વિશ્વ મજુર દિન નિમિતે જાગૃતિ રેલી યોજાઈ

દહેજ માં વિશ્વ મજુર દિન નિમિતે જાગૃતિ રેલી યોજાઈ
X

અંકલેશ્વર જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન અને શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના ઉપક્રમે વિશ્વ કામદાર દિન પ્રસંગે દહેજ ઔદ્યોગિક વસાહત ખાતે જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

2

આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન નાં ડી.સી.સોલંકી,આસી.લેબર કમિશનર જી.એચ.જાની,ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ના ડાયરેક્ટર એમ.ડી.તારપરા,ઇન્ફીનિટી હેલ્થ ના રાજેશ પટેલ,સામાજિક કાર્યકર મોહન જોષી,યુનિયન હોદ્દેદારો,ગ્રામીણ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

3વિશ્વ મજુર દિન નિમિતે દહેજ માં કામદારોની મહારેલી યોજાઈ હતી,અને ત્યાર બાદ મળેલ જાહેર સભામાં કામદારોને મળવા પાત્ર લાભો ઉદ્યોગો દ્વારા આપવામાં આવે તે સંદર્ભે જાગૃતિ અર્થે કામદારોને માહિતી આપવામાં આવી હતી.

Next Story