દહેજ માં વિશ્વ મજુર દિન નિમિતે જાગૃતિ રેલી યોજાઈ
BY Connect Gujarat2 May 2016 5:50 AM GMT
X
Connect Gujarat2 May 2016 5:50 AM GMT
અંકલેશ્વર જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન અને શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના ઉપક્રમે વિશ્વ કામદાર દિન પ્રસંગે દહેજ ઔદ્યોગિક વસાહત ખાતે જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન નાં ડી.સી.સોલંકી,આસી.લેબર કમિશનર જી.એચ.જાની,ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ના ડાયરેક્ટર એમ.ડી.તારપરા,ઇન્ફીનિટી હેલ્થ ના રાજેશ પટેલ,સામાજિક કાર્યકર મોહન જોષી,યુનિયન હોદ્દેદારો,ગ્રામીણ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Next Story