Connect Gujarat

You Searched For "mann ki baat"

ચૂંટણી પૂર્વે PM મોદીના “મન કી બાત”નો છેલ્લો એપિસોડ, ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌકોઈએ માણ્યો...

25 Feb 2024 10:14 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો.

વડોદરા : 51મા બાળ મેળા અંતર્ગત “મન કી બાત” કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરાયો, વિદ્યાર્થીઓ થયા સહભાગી...

28 Jan 2024 12:44 PM GMT
સયાજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 51મા બાળ મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત નો કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં...

ભરૂચ:વડાપ્રધાનના મન કી બાતના 101માં એપિસોડને ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો

28 May 2023 11:33 AM GMT
વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું

ભરૂચ:1357 બુથો અને શક્તિ કેન્દ્ર ઉપર વડાપ્રધાનના મન કી બાત કાર્યકમના 100 માં એપિસોડનું આયોજન

30 April 2023 10:33 AM GMT
PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.

ભરૂચ: પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓએ PM મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો

30 April 2023 9:37 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું આજરોજ પ્રસારણ કરવામાં આવ્યું હતું

PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં 100માં એપિસોડમાં કર્યું સંબોધન, CM ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કાર્યક્રમ માણ્યો

30 April 2023 7:44 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા.

PM મોદીની 'મન કી બાત'ના 100મા એપિસોડને ઐતિહાસિક બનાવવા ભાજપ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન

30 April 2023 3:40 AM GMT
ભાજપે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવાની તૈયારીઓ કરી લીધી છે.

મન કી બાત : આજે મોદી બંગાળના માછીમારો સાથે કરશે વાત .!

26 March 2023 3:52 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 100મા મન કી બાત કાર્યક્રમમાં બંગાળના માછીમારો સાથે વાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 91મી વખત કરશે મન કી બાત

31 July 2022 3:46 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ "મન કી બાત" દ્વારા તમામ દેશવાસીઓને સંબોધિત કરશે

મન કી બાત: પીએમ મોદીએ વડાપ્રધાનના સંગ્રહાલયથી લઈને જળ સંરક્ષણનો ઉલ્લેખ કર્યો,જાણો બીજા કયા મુદ્દાઓ આવરી લીધા ..?

24 April 2022 6:50 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાતના 88મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે.

PM મોદીએ 'મન કી બાત' માટે સૂચનો માંગ્યા, તમે આ નંબર પર કરી શકો છો સંપર્ક

8 April 2022 7:44 AM GMT
પીએમ નરેન્દ્ર મોદી આ મહિને પણ દેશવાસીઓ સાથે તેમની 'મન કી બાત' કરવાના છે.

PM મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં સંબોધન કર્યું, તેમના સંબોધનના 10 મુખ્ય મુદ્દાઓ વાંચો

27 March 2022 7:42 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતે 30 લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય...