મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19…
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના…
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું. આ સાથે ઈંગ્લેંડની ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની…
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા…
ભરૂચની નર્મદા કોલેજ ખાતે ઇન્ટરનેશનલ લેવલ ઇ- કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વને ભારે આર્થિક,પર્યાવરણીય અને સામાજિક હાનિ…
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના રસીકરણના વધુ એક રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ, પી.એચ.સી.ધાવા, સી.એચ.સી.સુત્રાપાડા, પી.એચ.સી.ફુલકા, સબ…
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ડેનાઈટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં…
અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ…
રાહુલ ગાંધીએ ત્રણ મહાવરા દ્વારા મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે સરકારી એજન્સીઓ દ્વારા સરકાર લોકોને આંગળીના ટેળવે નચાવે છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર ખેડુતોના પ્રદર્શન...
તાજમહેલમાં બોમ્બ મળ્યો હોવાની માહિતી મળ્યા પછી પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ માહિતી મળ્યા પછી ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈએ ફોન કરીને તાજ મહેલમાં બોમ્બ રાખ્યો હોવાની માહિતી આપી હતી. ત્યારપછી CISF...
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન તેની આંખની સર્જરી કરાવી ઘરે પરત ફર્યા છે. અમિતાભે તેની આંખમાં મોતિયાની ફરિયાદ કરી હતી, જેના પછી તાજેતરમાં જ તેની સર્જરી કરાવવી પડી હતી. સર્જરી કર્યા પહેલા બિગ બીએ તેના બ્લોગમાં સંકેત આપ્યો...
મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19 ચેપ લાગ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ લોકસભા સાંસદના...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં તામિલનાડુના પ્રવાસે છે. ત્યારે રાહુલ ગાંધીએ સોમવારે કન્યાકુમારીમાં રોડ શો યોજ્યો હતો, પરંતુ ત્યાર બાદ રાહુલ ગાંધી એક અલગ અંદાજમાં નજરે આવ્યા.
કન્યાકુમારીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે વાત...
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર(SDSC)માંથી એક લોન્ચ પેડના સહારે રવાના કરવામાં આવ્યું છે. આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ થઈ મન કી બાત કરી હતી. જેમાં દેશવાસીઓને જળ સંચયનો સંદેશ આપ્યો છે. માઘ મેળાના પ્રારંભથી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતની શરૂઆત કરતા વડાપ્રધાન કહ્યું કે હવે ઉનાળાનો તાપ...
દેશના સૌથી મોટા રાજકીય પક્ષ કોંગ્રેસમાં નેૃત્વને લઇને આંતરિક વિખવાદો પહેલેથી ખુલ્લા પડી ગયા હતા, પરંતુ જમ્મુમાં કોંગ્રેસના G-23 ગ્રુપના નેતાઓએ એક જ મંચ પર ગાંધી પરિવાર સામે નેતૃત્વનો મુદ્દો ઉઠાવતાં કોંગ્રેસની સ્થિતિ બદલાઇ ચૂકી છે. જમ્મુમાં...
બોલિવૂડના દિગ્ગજ નેતા અમિતાભ બચ્ચનની તબિયત ફરી એકવાર લથડી છે. અભિનેતાએ આ માહિતી ખુદ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેણે તેના બ્લોગ અને ટ્વિટર પર પોસ્ટ લખીને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. અમિતાભ બચ્ચને કહ્યું છે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે વર્ષના બીજા 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે. આ માસિક રેડિયો પ્રોગ્રામનો 74 મો એપિસોડ છે. પીએમ મોદીએ શનિવારે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. પીએમ મોદીના...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારે પ્રથમ ડોઝ રસીનો આપવામાં આવ્યો હતો. તેની ઉંમર 45 વર્ષથી વધુ છે અને કો-મોર્બિડની કેટેગરીમાં આવવાના કારણે,...