Blog by Nirav Panchal : કુરુક્ષેત્રથી સંતોષ તરફ: શ્રીકૃષ્ણના ગીતા સંદેશ વડે જીવન જીવવાની સાચી કળા
જીવનના દરેક વળાંક પર મન જ્યારે મૂંઝાય,કૃષ્ણના અમૃત વચનોથી માર્ગ તુરંત સર્જાય. “નથી આ માત્ર ઉપદેશ કે શાસ્ત્રનો…
જીવનના દરેક વળાંક પર મન જ્યારે મૂંઝાય,કૃષ્ણના અમૃત વચનોથી માર્ગ તુરંત સર્જાય. “નથી આ માત્ર ઉપદેશ કે શાસ્ત્રનો…
વેદોમાં અલગ અલગ જગ્યાએ તત્કાલીન શિક્ષણના ઉદ્દેશોનું વિવિધ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે અને આ બધા જ ઉદ્દેશો…
નગર – વસ્તીથી થોડે દૂર જંગલમાં સ્થિત આ ગુરુકુલો સમગ્ર વિશ્વનું મંગલ કરી રહ્યા હતા. આ ગુરુકુલોના લાઈવ…
અરીસાની બાજુમાં લખી લીધા જેવી અગત્યની વાત તો એ છે કે વેદલીન સમાજમાં જ્ઞાનપ્રાપ્તિનું મહત્ત્વ અનેરું હતું. જેનો…
ગુરુકુલનો ઇતિહાસ હિમાલયથી ઊંચો, ચીનની દિવાલ કરતાંય મજબૂત અને ઇજિપ્તના પિરામિડથી પણ વધારે પુરાતન છે. વિશ્વના ગોડફાધર જેટલો…
સંગીતનું મૂળ ભારતમાં છે. સંગીત સાથે હિન્દુ ધર્મનો પ્રાચીન સંબંધ છે. ચાર વેદ, સ્મૃતિ, પુરાણ અને ગીતા જેવા…
વિશ્વના તમામ દેશોના હવામાન કરતાં ભારતીય હવામાન સારું છે. જેનું કારણ છે કે, માત્ર એક ભારત દેશમાં જ…
“शुभजन्मदिनं तुभ्यम्…….. शुभजन्मदिनं तुभ्यम्……..। शुभजन्मदिने तव हे…….. सकलं मधुरं भूयात्……..॥ शुभजन्मदिनं तुभ्यम्…….. शुभजन्मदिनं तुभ्यम्……..। शुभजन्मदिने तવ हे…….. सकलं…
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!"– કવિ ખબરદારની આ પંક્તિઓ આજે વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહી છે.…
આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશનું રાજકારણ 'વિકાસ' કરતા 'વોટ બેંક' પર વધુ નિર્ભર છે.નેતાઓ જાણે છે કે જો લોકો એક થઈ જશે, તો તેઓ રોજગારી અને મોંઘવારીના પ્રશ્નો પૂછશે બ્લોગ | દેશ