NIA અને ગુજરાત ATSનું રાજ્યના 4 શહેરોમાં ઓપરેશન,દેશવિરોધી ગતિવિધિની માહિતીના પગલે તપાસનો ધમધમાટ
NIA અને ગુજરાત ATS દ્વારા રાજ્યના અમદાવાદ,ભરૂચ, સુરત અને નવસારીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
NIA અને ગુજરાત ATS દ્વારા રાજ્યના અમદાવાદ,ભરૂચ, સુરત અને નવસારીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાંગ્લાદેશથી ગુજરાતમાં ગેરકાયદે આવી અંકલેશ્વરમાં વસવાટ કરતાં ચાર બાંગ્લાદેશીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન…