ભરૂચ: “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણી દાંડિયાત્રા સ્વરૂપે જંબુસરના કારેલી ગામે પહોંચી
80 વર્ષના સંસ્મરણો ફરી થયા તાજાં, ગાંધીજીની દાંડિયાત્રા બાદ ફરી એક વાર “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી દાંડિયાત્રાનુ ભરૂચ…
80 વર્ષના સંસ્મરણો ફરી થયા તાજાં, ગાંધીજીની દાંડિયાત્રા બાદ ફરી એક વાર “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી દાંડિયાત્રાનુ ભરૂચ…
રસી લીધાના એક દિવસ બાદ શુક્રવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમને ગુરુવારે…
સુરતના ઉઘના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજના આચાર્યએ વોટસએપ ગૃપમાં મેસેજ મુકતાની સાથે હોબાળો મચી ગયો હતો. સુરત ઉધના…
ભરૂચ જીલ્લામાં આરોગ્ય શાખા અને સંકલ્પ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે વોર્ડ નં.11 માં સિનિયર સીટીઝન માટે વિનામુલ્યે રસીકરણ કેમ્પનું…
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લીમાં ઉપ રાજ્યપાલની સત્તા વધારવાના કેન્દ્ર સરકાર દ્વ્રારા રજૂ કરવામાં આવેલા બિલનો વિરોધ…
રાજયમાં કોરોનાના સંક્રમણ રોકવા મોડે મોડે પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેર કાર્યક્રમો ન યોજવા આગેવાનો અને કાર્યકરોને…
રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે અને નવા સ્ટ્રેઇનના કારણે ચારે તરફ લોકોમાં ભય જોવા…
જામનગરના ચકચારી કેસ કિરીટ જોશી હત્યા કરી ફરાર થઇ ગયેલાં ત્રણ હત્યારાઓને પોલીસે કલકત્તા ખાતેથી ઝડપી પાડયાં છે.…
અંકલેશ્વરના મોઢ ઘાંચી સમસ્ત પંચના નવા પ્રમુખ તરીકે સુરેશભાઇ ગાંધીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સુરેશભાઇ ગાંધી હાલ…
બગસરામાં રહેતાં અને ટાયર પંચર બનાવવાનું કામ કરતાં યુવાનની કિસ્મતના દ્વાર ખુલી ગયાં છે. ભાજપે તેને વોર્ડ નંબર…