મોદી સરકારનું વિસ્તરણ : અનેક જુના જોગીઓના રાજીનામા, ગુજરાતમાંથી 5 સાંસદના નસીબ ચમકયાં
હવે થોડા જ કલાકોમાં કેન્દ્ર સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઇ રહી છે ત્યારે મંત્રીમંડળમાં રહેલાં વર્તમાન મંત્રીઓના ધડાધડ…
હવે થોડા જ કલાકોમાં કેન્દ્ર સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઇ રહી છે ત્યારે મંત્રીમંડળમાં રહેલાં વર્તમાન મંત્રીઓના ધડાધડ…
ભારતીય ક્રિકેટના ઇતિહાસનો સૌથી મોટો સ્ટાર મહેન્દ્રસિંહ ધોની આજે 40 વર્ષનો થયો છે. ભારતીય ક્રિકેટને આકાશની ઊંચાઈએ પહોંચાડવામાં…
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું આજે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં નિધન થયું છે. સવારે 10 વાગ્યે તેમનો મૃતદેહ…
કેબિનેટ વિસ્તરણના સમાચારોની વચ્ચે હાલના મંત્રીઓના રાજીનામાના સમાચાર સામે આવવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન…
દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશ તથા અન્ય રાજયોમાં થનારી વિધાનસભાની ચુંટણીઓ પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઇ રહયું છે.…
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 7મી જુલાઈ એટલે કે, બુધવારના રોજ પોતાની કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે.
કોરોના વાયરસની બીજી લહેર હવે દેશમાં ઓછી થઈ રહી છે. જો કે હજુ પણ દેશમાં એવા અનેક રાજ્યો…
પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે યુપીના રાજયપાલ, અત્યાર સુધી આનંદીબેન પાસે હતો મધ્યપ્રદેશનો હવાલો.
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ઓડિશામાં પુરી સહિતના અન્ય સ્થાનો પર જગન્નાથ યાત્રાની પરવાનગી…
આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજયપાલના ભારમાંથી મુકત કરાયાં છે તેમના સ્થાને મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના નવા રાજયપાલ બનાવાયાં