/connect-gujarat/media/media_files/h4FkUvlyDVvocWUJMqG4.png)
હળદરએએકએવોમસાલોછેજેદરેકઘરનારસોડામાંજોવામળતીહોયછે. હળદરનાઉપયોગથીભોજનનોરંગઅનેસ્વાદબંનેવધતાંહોયછે. આહળદરઔષધિતરીકેપણકામકરેછે. હળદરઘણીબધીબીમાઈઓમાંદવાતરીકેપણવપરાયછે. હળદરનાઅનેકફાયદાઓછે.
આજકાલઅમુકસેલિબ્રિટિનેપણકહેતાસાંભળ્યાહશેકેતેવુંહળદરનુંપાણીપીવેછે, બિલકુલહળદરનુંપાણીપીવાથીશરીરનેઘણાફાયદાથાયછે. હળદરનુંપાણીવજન ઘટાડવામાંપણમદદકરેછે. ડાયાબિટીસકંટ્રોલકરવામાંપણહળદરકામકરેછે. પરંતુહળદરનુંપાણીયોગ્યરીતેબનાવેલું હોવુંજોઈએઅનેયોગ્યસમયેતેનુંસેવનકરવુંજહિતાવહછે.
હળદરનુંપાણી પીવાથીથતાં ફાયદા
રોજતમેહળદરનુંપાણીપીવોતોઈમ્યુનિટીબુસ્ટથાયછે. હળદરમાંરહેલાએન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલગુણ તમારી રોગપ્રતિકારકશક્તિનેમજબૂતબનાવેછે. તેનાથીબીમારીઓથીબચવામાંમદદ મળીરહેછે.
ડાયાબિટીસનાદર્દીઓએપણહળદરનુંપાણીરોજપીવુંજોઈએ. આપાણીપીવાથીઇન્સ્યુલિનકુદરતીરીતેવધેછે. તેનાથીબ્લડસુગરલેવલકંટ્રોલ થાયછે.