નાંદેડમાં ખેડૂત પરિવારની હૃદયદ્રાવક સામુહિક આત્મહત્યા, ચારનાં મોતથી શોક
પોલીસ નિરીક્ષક દત્તાત્રેય મંથલેએ જણાવ્યું કે માતા-પિતાના મૃતદેહો ઘરની અંદરથી મળ્યા છે, જ્યારે બંને પુત્રોના મૃતદેહો રેલવે ટ્રેક પરથી મળી આવ્યા છે.
પોલીસ નિરીક્ષક દત્તાત્રેય મંથલેએ જણાવ્યું કે માતા-પિતાના મૃતદેહો ઘરની અંદરથી મળ્યા છે, જ્યારે બંને પુત્રોના મૃતદેહો રેલવે ટ્રેક પરથી મળી આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલવાદીઓમાં કેટલાક છત્તીસગઢના રહેવાસી પણ હોઈ શકે છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં હજી પણ સર્ચ અને ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીની જે નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી અને તેને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવતા જ દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો.
આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક બની હતી, જ્યાં એક સ્લીપર બસ અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં બુધવારની સાંજે એક અત્યંત દર્દનાક ટ્રેન અકસ્માત સર્જાયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે.
ઉત્તર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસે એક સમયે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને આજે ફરી એકવાર તે કેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
મોલ મેનેજમેન્ટ તરફથી આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી, તેમ છતાં સમગ્ર ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો હતો.
દેશનિકાલ કરાયેલા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતા તારિક રહેમાનની સંભવિત વાપસી અગાઉ રાજધાની ઢાકામાં ફરી એકવાર હિંસાની ઘટના બની હતી