2 ઓક્ટોબરે શું થયું હતું? અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 3 ની રિલીઝ ડેટ જાહેર
અજય દેવગણ ફરી એકવાર વિજય સાલગાંવકર તરીકે મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે, અને આખરે 2 ઓક્ટોબરે શું થયું તે બધાને ખબર પડશે.
અજય દેવગણ ફરી એકવાર વિજય સાલગાંવકર તરીકે મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે, અને આખરે 2 ઓક્ટોબરે શું થયું તે બધાને ખબર પડશે.
આદિત્ય ધરની ફિલ્મ એક પછી એક નવા રેકોર્ડ તેના નામે કરી રહી છે. આ ફિલ્મએ રવિવારે પણ મોટો રેકોર્ડ બ્રેક કર્યો છે. ધુરંધર હવે આ વર્ષની ટોપ 10 ઇંડિયન
મોટા પડદાના સુપરસ્ટાર પણ ટેલિવિઝન દર્શકોના દિલ પર રાજ કરે છે. તેઓ ટીવી પરના દૈનિક શોનો ભાગ ન હોઈ શકે, પરંતુ તેમને રિયાલિટી શોમાં આવવામાં કોઈ ખચકાટ નથી.
મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા તેમના બેસ્ટિયન રેસ્ટોરન્ટ અને કથિત કર ગેરરીતિઓ
રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ધુરંધરે થિયેટર્સમાં છવાઈ ગઈ છે. ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ થયાને 13 દિવસ થયા છે અને સતત ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોની
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધૂરંધર'ને પ્રશંસા અને ટીકા બંને મળી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં હોબાળો મચાવ્યો છે. કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે.
રણવીર સિંહ, સંજય દત્ત અને આર માધવન જેવી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે, પરંતુ સાથે જ તે ભારે વિવાદોમાં પણ સપડાઈ ગઈ છે.
રણવીર સિંહની નવીનતમ ફિલ્મ, ધુરંધર, હાલમાં સિનેમાઘરોમાં દર્શકોમાં પ્રિય છે. તેની ઉત્તમ વાર્તા સાથે, ધુરંધરે બધાના દિલ જીતી લીધા છે.