અંકલેશ્વર : જુના દીવા ગામે ભાથીજી મંદિરના સેવા ભવનમાંથી રૂ.80 હજારના વાસણની ચોરી કરનાર આરોપી ઝડપાયો
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં રૂ.80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરીના મામલામાં એ ડિવિઝન
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં રૂ.80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરીના મામલામાં એ ડિવિઝન
ભરૂચની પાલેજ પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક વલણ ગામેથી પશુ ભરી મહારાષ્ટ્રના ઘૂલ્યા માર્કેટ તરફ કતલ માટે લઈ જાય છે. જેવી માહિતી મળતા પોલીસે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના બંગલાવાડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. જેમાં દાદા-પૌત્રી ઉપર શ્વાન’એ જીવલેણ હુમલો કરતાં ઇજાગ્રસ્તોને
ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નગરજનોની સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે કુલ રૂ.૩૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી
બાળકોને મળતી સેવાઓ અને શિક્ષણનું સ્તર સુનિશ્ચિત કરવાના હેતુથી ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈને વેજલપુર સ્થિત મિશ્રશાળા-૧૫ ની આકસ્મિક મુલાકાત લીધી
શુક્લતિર્થ ઉત્સવના આયોજન માટે આજરોજ ઇન્ચાર્જ નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું...।
અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં હાલ પુષ્કળ પ્રમાણમાં ધાણા અને ધાણીની આવક થઈ રહી છે.માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીના મોટા મોટા ઢગલા જોવા મળી રહ્યા છે.
જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે રાત્રીના સમયે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ-સંતોની પરંપરાગત રીતે રવેડી યોજાઈ હતી. વાજતે ગાજતે રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી.