ભરૂચ: મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
ભરૂચના મોટા ડભોઈવાડમાં મેહદવિયહ સમાજની મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા બારમાં ૧૨ સમૂહ લગ્નનું આયોજન કરાયુ જેમાં 56 યુગલોના લગ્ન કરાવાયા..
ભરૂચના મોટા ડભોઈવાડમાં મેહદવિયહ સમાજની મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા બારમાં ૧૨ સમૂહ લગ્નનું આયોજન કરાયુ જેમાં 56 યુગલોના લગ્ન કરાવાયા..
અંકલેશ્વર GIDC માં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો મે મહિનામાં વાયરલ થયો હતો પકડાયેલ મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરાઇ
આમોદના મધ્યમાં આવેલ મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરો ઉભરાવાના પ્રશ્નો ઉઠ્યા છે જેને લઇ સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ
સાવરકુંડલાના વાડી વિસ્તારમાં ફરી એકવાર સિંહના હુમલાની ઘટના સામે આવી છે. સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ ખેતમજૂરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં
હુમલામાં બાળકીના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીને બચાવવાના પ્રયાસમાં પિતા વિમલ વસાવા અને માતા જશોદા વસાવા પણ ભૂંડના હુમલામાં ઘાયલ થયા
શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 16 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા અમરેલી ખાતે રૂ. 1.82 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કુલ 8 આવાસનું રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
દાંતામાં જમીન વિવાદમાં હુમલાખોરોએ પથ્થર અને તીર કામઠાથી પોલીસ-ફોરેસ્ટની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 45થી વધુ જવાનો ઘાયલ થયા........