ભરૂચ: ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના ૧૦૨માં જન્મદિવસ સોનલ બીજની ઉજવણી માતાજીની સ્તુતિ આરતી અને આરાધના, સંતવાણી અને ભોજન પ્રસાદી સાથે કરવામાં આવી
ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના ૧૦૨માં જન્મદિવસ સોનલ બીજની ઉજવણી માતાજીની સ્તુતિ આરતી અને આરાધના, સંતવાણી અને ભોજન પ્રસાદી સાથે કરવામાં આવી
શિવ મહાપુરાણ કથા દરમ્યાન શ્રીજી જન્મોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ સંધ્યા સમયે સત્સંગ કીર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદએ ભજનોની રમઝટ બોલાવી
મેષ (અ, લ, ઇ): તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. તમારા પિતા ની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્ર માં આજે
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમ્યાન શિવ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મેષ (અ, લ, ઇ): આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. આર્થિક રૂપે તમે આજે ઘણા
મેષ (અ, લ, ઇ): ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને
ભરૂચના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો