દેશી ઘી સાથે લસણ: શિયાળાની અનેક મુશ્કેલીઓમાં ફાયદાકારક દેશી ઉપચાર
આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ઘી શરીર માટે ઓજસવર્ધક છે અને લસણ તો આર્યર્વેદમાં શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. આ બંનેનો સંયોગ શરીરને અંદરથી ગરમ રાખે છે
આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ઘી શરીર માટે ઓજસવર્ધક છે અને લસણ તો આર્યર્વેદમાં શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. આ બંનેનો સંયોગ શરીરને અંદરથી ગરમ રાખે છે
આજની વ્યસ્ત જીવનશૈલીમાં, કલાકો સુધી બેસી રહેવાથી, મોબાઈલ ફોન કે લેપટોપ પર ઝૂકવાથી અને શારીરિક પ્રવૃત્તિના અભાવે કમરનો દુખાવો અને નબળા કોર સ્નાયુઓ સામાન્ય બની ગયા છે.
શિયાળાની ઋતુ શરૂ થતાં જ બહુ લોકોને પગની એડી ફાટવાની સમસ્યા તીવ્ર બની જાય છે. ધૂળ–માટી, ગંદકી, વધારે ઘસારું, પાણીમાં વધારે સમય રહેવું અને ત્વચાની શુષ્કતા આ બધાં કારણો પગના વાઢિયાને વધારે ગંભીર બનાવી દે છે.
બાળકોને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવા શિયાળામાં આ સુપરફુડ જરૂર આપવા જોઈએ. દૈનિક આહારમાં સામેલ કરવાથી શરદી અને ખાંસી તો શું તાવ પણ દૂર રહેશે.
શિયાળો શરૂ થતા જ શરદી–ખાંસી જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી જાય છે, પરંતુ તેમાં પણ સૂકી ઉધરસ સૌથી વધુ હેરાન કરતી સમસ્યા બની રહે છે.
શિયાળાના દિવસો શરૂ થતા જ અનેક લોકોને નાક જામ થવી, બલગમ ભરાઈ જવો, ચહેરામાં ભાર લાગે, વારંવાર માથાનો દુખાવો થાય તેવી પરેશાનીઓ વધારો લે છે.
ફેટી લીવર આજકાલ એક સામાન્ય સમસ્યા બની રહી છે. બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતોને કારણે, આ સમસ્યા ઝડપથી ફેલાઈ રહી છે.