કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા
કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.
કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.
બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, સ્વચ્છતા અને સક્રિય જીવનશૈલી જરૂરી છે, જેના કારણે તેમનું શરીર આપમેળે મજબૂત બને છે.
જો હાડકાંમાં સતત દુખાવો રહે છે, તો તેનું કારણ માત્ર કેલ્શિયમની ઉણપ જ નથી પણ 3 અન્ય પોષક તત્વો પણ છે જેની ઉણપથી હાડકાંમાં દુખાવો થાય છે. તેને સમયસર જાણો અને અટકાવો.
ભારતમાં ડેન્ગ્યુ માટે પહેલી સ્વદેશી રસી આગામી બે વર્ષમાં તૈયાર થઈ શકે છે. એવી અપેક્ષા છે કે તેના આગમન પછી, ડેન્ગ્યુથી થતા મૃત્યુમાં મોટો ઘટાડો થઈ શકે છે.
કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસનો ખતરો વધવા લાગ્યો છે. રાજ્યમાં બે લોકોમાં નિપાહ વાયરસના સંભવિત લક્ષણો જોવા મળ્યા છે. જે બાદ ફરી એકવાર કેરળમાં નિપાહ વાયરસ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.
ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. આ સમય દરમિયાન યોગ કરવાથી બાળજન્મ દરમિયાન થતી મુશ્કેલીઓ પણ ઓછી થાય છે. આવી સ્થિતિમાં કાળજીપૂર્વક યોગ કરવો જરૂરી છે.
લીવરના રોગોને ઘણીવાર સાયલન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે તેના શરૂઆતના લક્ષણો ખૂબ જ હળવા હોય છે, જેને લોકો ઘણીવાર અવગણે છે.
ખીલ, ચહેરા પર ત્વચાની એલર્જી એ એવા રોગો છે જે વરસાદની ઋતુમાં સામાન્ય છે. ચોમાસામાં કેટલાક ગંભીર રોગો થાય છે જેના શરૂઆતના લક્ષણો તમે અવગણો છો. આ લેખમાં વાંચો આ કયા રોગો છે અને તેનાથી કેવી રીતે બચવું.