હાર્ટ એટેક આવવાનું કારણ શું? જાણો એક્સપર્ટ શું કહે છે
મોટાં બ્લોકેજ સામાન્ય રીતે ત્યારે જ હાનિકારક બને છે જ્યારે તે રક્તપ્રવાહનું 70થી 80 ટકા સુધી અવરોધ કરે, એટલે આવા અવરોધો સ્ટ્રેસ ટેસ્ટમાં ઝડપાઈ જાય છે.
મોટાં બ્લોકેજ સામાન્ય રીતે ત્યારે જ હાનિકારક બને છે જ્યારે તે રક્તપ્રવાહનું 70થી 80 ટકા સુધી અવરોધ કરે, એટલે આવા અવરોધો સ્ટ્રેસ ટેસ્ટમાં ઝડપાઈ જાય છે.
તાજેતરમાં, એપલે તેની સ્માર્ટવોચમાં એક નવું હાઇપરટેન્શન નોટિફિકેશન ફીચર પણ ઉમેર્યું છે, જે તમને હાઈ બ્લડ પ્રેશરના જોખમ વિશે ચેતવણી આપી શકે છે.
આમળામાં કુદરતી રીતે મલતું વિટામિન C નારંગી કરતાં લગભગ 20 ગણું વધુ હોય છે, જે મોસમી શરદી-ઉધરસ અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપવામાં મદદરૂપ હોય છે.
આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ઘી શરીર માટે ઓજસવર્ધક છે અને લસણ તો આર્યર્વેદમાં શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. આ બંનેનો સંયોગ શરીરને અંદરથી ગરમ રાખે છે
આજની વ્યસ્ત જીવનશૈલીમાં, કલાકો સુધી બેસી રહેવાથી, મોબાઈલ ફોન કે લેપટોપ પર ઝૂકવાથી અને શારીરિક પ્રવૃત્તિના અભાવે કમરનો દુખાવો અને નબળા કોર સ્નાયુઓ સામાન્ય બની ગયા છે.
શિયાળાની ઋતુ શરૂ થતાં જ બહુ લોકોને પગની એડી ફાટવાની સમસ્યા તીવ્ર બની જાય છે. ધૂળ–માટી, ગંદકી, વધારે ઘસારું, પાણીમાં વધારે સમય રહેવું અને ત્વચાની શુષ્કતા આ બધાં કારણો પગના વાઢિયાને વધારે ગંભીર બનાવી દે છે.
બાળકોને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવા શિયાળામાં આ સુપરફુડ જરૂર આપવા જોઈએ. દૈનિક આહારમાં સામેલ કરવાથી શરદી અને ખાંસી તો શું તાવ પણ દૂર રહેશે.