થાઈ-કંબોડિયા સરહદે બોમ્બમારો યથાવત્, ટ્રમ્પનો સીઝફાયર દાવો થયો ફેલ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ મેદાન પરની સ્થિતિ આ દાવાને ખોટો સાબિત કરતી દેખાઈ રહી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ મેદાન પરની સ્થિતિ આ દાવાને ખોટો સાબિત કરતી દેખાઈ રહી છે.
મ્રાઉક-યૂ ટાઉનશિપમાં આવેલી હોસ્પિટલ પર લડાકુ જેટે બે બોમ્બ ફેંક્યા, જેમાંથી એક સીધો રીકવરી વોર્ડ પર પડ્યા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે.
આ ઐતિહાસિક પગલાનું અમલ જાન્યુઆરી 2026થી થશે અને તેની અસર સીધી રીતે ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ જેવા એશિયાઈ દેશો પર પડશે.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી તણાવ હવે ગંભીર સંઘર્ષમાં બદલાઈ ગયો છે અને ચાર દિવસથી ચાલતા હુમલાઓએ સરહદ નજીકના વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જી દીધું છે.
વિશ્વભરમાં દોઢ અબજથી વધુ હિન્દુઓ છે જેમાંથી 94 ટકા ભારતમાં વસે છે, છતાં સૌથી સ્વચ્છ હિન્દુ ગામ ઈન્ડોનેશિયાના બાંગલી જિલ્લામાં હોવાનું ગૌરવ બાલી ધરાવે છે.
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલની ચર્ચાઓના મધ્યમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને નિશાન પર લઈ લીધું છે.
વૈશ્વિક વેપારના અનિશ્ચિત માહોલ, સપ્લાય ચેઇનના તણાવ અને જીઓપોલિટીક્સના વધતા દબાણ વચ્ચે પણ ચીનએ વર્ષ 2024 માટે લગભગ 1 ટ્રિલિયન ડોલરનું ઐતિહાસિક ટ્રેડ સરપ્લસ નોંધાવ્યું છે.