ભરૂચ
અંકલેશ્વર: રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસનો કાર્યક્રમ યોજાયો.
27 April 2024 9:24 AM GMTડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર: આપના નેતા સંજયસિંહે ચૈતર વસાવા સાથે કરી પદયાત્રા, ભાજપ પર કર્યા અનેક પ્રહાર
27 April 2024 8:08 AM GMTઆપના નેતા સંજયસિંહે અંકલેશ્વરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે પદયાત્રા કરી મતદારોને ચૈતર વસાવાને જીતાડવા અપીલ કરી હતી.
અંકલેશ્વર: વીજ ધાંધીયાથી સ્થાનિકો ત્રાહિમામ, અધિકારીઓ જવાબ ન આપતા હોવાના આક્ષેપ
27 April 2024 5:37 AM GMTઉનાળાની કાળજાળ ગરમીમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે
ભરૂચ : 100% ટકા નામાંકન સાથે તંત્રના મતદાન જાગૃતિ અભિયાનને કિન્નર સમાજનો ત્વરિત પ્રતિસાદ...
26 April 2024 1:34 PM GMTમતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન માટે અપીલ કરતાં કિન્નર સમાજે ખુશી વ્યક્ત કરી તે માટે તૈયારી દર્શાવી
ભરૂચનું એક એવું ગામ કે, જ્યાં ગ્રામજનોને પંચાયતી કામોમાં પડે છે અનેક તકલીફ, કારણ ગામમાં 54 વર્ષથી ગ્રામ પંચાયત જ નથી..!
26 April 2024 1:26 PM GMTગામમાં પંચાયત નહીં હોવાના કારણે ગ્રામજનોને પંચાયતી અનેક કામો માટે ઘણી જ તકલીફો પડી રહી છે
ભરૂચ: વયસ્ક મતદારોના ઘરે પહોંચ્યુ ચૂંટણી તંત્ર, 102 વર્ષના ફાતિમાબીબીએ હોમ વોટિંગ કર્યું
26 April 2024 12:15 PM GMTભરૂચ વિધાનસભા વિસ્તારમા ૧૦૨ વર્ષીય ફાતમાબીબી ગુલામરસુલ શેખ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું
ભરૂચ: ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કર્યો ડોર ટૂ ડોર પ્રચાર, કાર્યકરો જોડાયા
26 April 2024 11:13 AM GMTભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છૅ ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોડાયા છે
ભરૂચ: DEO કચેરી દ્વારા જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં મતદાન જાગૃતિનો અનોખો કાર્યક્રમ યોજાયો
26 April 2024 10:03 AM GMTભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર: રેલવે સ્ટેશન પરથી રૂ.27 લાખ સાથે વેપારીની અટકાયત, પોલીસે તપાસ શરૂ કરી
26 April 2024 5:35 AM GMTભરૂચ રેલ્વે પોલીસે ચેકીંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે વેપારીની અયકાયત કરી વધુ તપાસ શરૂ કરી
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી રૂ. 27 લાખ સાથે દાહોદનો વેપારી ઝડપાયો, રેલ્વે પોલીસે IT વિભાગને જાણ કરી...
25 April 2024 2:52 PM GMTએક ઇસમની શંકાસ્પદ હિલચાલથી અંકલેશ્વર રેલ્વે પોલીસે તેને ઊભો રાખી તલાશી લેતાં તેના બેગમાંથી રોકડ રકમ રૂ. 27 લાખ મળી આવ્યા
“રોડ” નહીં, તો “વોટ” નહીં..! : બિસ્માર માર્ગ મુદ્દે ભરૂચ-આમોદ તાલુકાના 5 ગામે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી
25 April 2024 12:15 PM GMTખખડધજ માર્ગનું સમારકામ નહીં થતાં આમોદ નાયબ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
અંકલેશ્વર: જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 6 જુગારીની ધરપકડ
25 April 2024 12:13 PM GMTશહેર એ ડિવિઝન પોલીસે એસટી બસ ડેપોની સામે જીન ફળિયામાં આવેલ ગલીમાંથી જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.