ભરૂચ: આમોદ પંથકમાં એસ.ટી.બસના દરવાજે લટકી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબુર, વિડીયો થયો વાયરલ
રોજિંદા અભ્યાસ માટે આવનજાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા
રોજિંદા અભ્યાસ માટે આવનજાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા અને મનાડ ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઘોડિયા ઘર ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાયદાકીય કાર્યવાહી કરી હોલ્ડ થયેલ નાણાં પરત અપાવવા ફ્રોડમાં ગયેલ જેઓના નાંણા સમયસર રિફંડ કરવા માટે અરજીઓ તૈયાર કરી કોર્ટમાં સબમીટ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા, મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું
સ્પોર્ટ્સ ડે અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાના સમયમાં શારીરિક તંદુરસ્તી જળવાઈ તે હેતુસર પ્રતિવર્ષ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે
દહેજ ગામમાં PCPIR ઝોન હેઠળ આવેલી 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે
અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જે.સી.આઈ. અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 23મો જે.સી.આઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જે