BREAKING NEWS: પૂર્વ MLA મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં, BTP-BJP બાદ કોંગ્રેસના શરણે !
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના જાણીતા નેતા મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસના વિશેષ સમારોહમાં તેઓ
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના જાણીતા નેતા મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસના વિશેષ સમારોહમાં તેઓ
ઉત્તરાયણ તહેવાર દરમ્યાન "સ્કાય લેન્ડર્સ" ચાઈનીજ તુક્કલ તેમજ સિન્થેટીક કે ચાઇનીજ મટીરીયલ, ટોકસીક મટીરીયલ ઝેરી તત્વો અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે
ભરૂચ શહેરની જામા મસ્જિદને મુદ્દે વિવાદ વકર્યો હતો,અને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા,તેમજ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમોદ, રાજપારડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે હવે જનતા મેદાનમાં આવી છે.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામના સેવાભાવી વૃદ્ધ કનુ મામાની પરિક્રમાવાસીઓની સેવા સાથે સાથે રોજના 800થી 1 હજાર પંખીઓને ચણ નાખી પોતાનું સેવાકાર્ય યથાવત રાખ્યું છે.
ભરૂચ તાલુકાના નાંદ ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. સિલુડી ચોકડી નજીક બાઈક ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા તેઓનું સારવાર મળે તે પહેલાં કરુણ મોત નીપજ્યું હતું,
ભરૂચ શહેરના મધ્યભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે.