Monday, June 22, 2026
39° C Gujarat
🔴 Breaking
સુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધસુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધ
Featured

ભારતને તેના નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ

ભારતને તેના નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણન એ વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ (નિવૃત્ત) સુદર્શન રેડ્ડીને Featured | દેશ | સમાચાર

ભારતને તેના નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણન એ વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ (નિવૃત્ત) સુદર્શન રેડ્ડી ને હરાવીને વિજય મેળવ્યો છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ના રાજીનામાને કારણે આ ચૂંટણી યોજવી પડી હતી. આ ચૂંટણીમાં રાધાકૃષ્ણન ને 452 મત મળ્યા હતા, જ્યારે રેડ્ડી ને 300 મત મળ્યા. આ જીત સાથે, તેઓ 38 વર્ષ પછી તમિલનાડુ માંથી ઉપરાષ્ટ્રપતિ બનનારા બીજા વ્યક્તિ બન્યા છે. તેમનો વિજય ભાજપ અને NDA માટે મોટી સફળતા માનવામાં આવે છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2025 નું પરિણામ જાહેર થતાં જ સી.પી. રાધાકૃષ્ણન દેશના બીજા સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે. ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર અને રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદી એ પ્રેસ કોન્ફરન્સમાં પરિણામોની માહિતી આપી.

તેમણે જણાવ્યું કે કુલ 767 સભ્યોએ મતદાન કર્યું હતું, જે 98.2% મતદાન દર્શાવે છે. આમાંથી, 752 મત માન્ય ગણવામાં આવ્યા, જ્યારે 15 મત અમાન્ય રહ્યા. સી.પી. રાધાકૃષ્ણન ને 452 મત મળ્યા, જ્યારે ઇન્ડી ગઠબંધન ના ઉમેદવાર સુદર્શન રેડ્ડી ને 300 મત મળ્યા. રાધાકૃષ્ણનને પ્રથમ પસંદગીમાં જ જીતવા માટે જરૂરી મત મળતા, તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા.

નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન નું પૂરું નામ છે. તેઓ ગૌંડર-કોંગુ વેલ્લાલા સમુદાયના છે, જે તમિલનાડુમાં એક પ્રભાવશાળી ઓબીસી સમુદાય છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી માત્ર 17 વર્ષની ઉંમરે આરએસએસ માં જોડાઈને શરૂ કરી હતી. તેમનું ભાજપ અને સંઘ પરિવાર સાથે ઊંડું જોડાણ રહ્યું છે. તેઓ તમિલનાડુમાં ભાજપનો એક મુખ્ય ચહેરો ગણાય છે.

Featured

ભારતને તેના નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ

ભારતને તેના નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણન એ વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ (નિવૃત્ત) સુદર્શન રેડ્ડીને Featured | દેશ | સમાચાર

ભારતને તેના નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણન એ વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ (નિવૃત્ત) સુદર્શન રેડ્ડી ને હરાવીને વિજય મેળવ્યો છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ના રાજીનામાને કારણે આ ચૂંટણી યોજવી પડી હતી. આ ચૂંટણીમાં રાધાકૃષ્ણન ને 452 મત મળ્યા હતા, જ્યારે રેડ્ડી ને 300 મત મળ્યા. આ જીત સાથે, તેઓ 38 વર્ષ પછી તમિલનાડુ માંથી ઉપરાષ્ટ્રપતિ બનનારા બીજા વ્યક્તિ બન્યા છે. તેમનો વિજય ભાજપ અને NDA માટે મોટી સફળતા માનવામાં આવે છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2025 નું પરિણામ જાહેર થતાં જ સી.પી. રાધાકૃષ્ણન દેશના બીજા સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે. ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર અને રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદી એ પ્રેસ કોન્ફરન્સમાં પરિણામોની માહિતી આપી.

તેમણે જણાવ્યું કે કુલ 767 સભ્યોએ મતદાન કર્યું હતું, જે 98.2% મતદાન દર્શાવે છે. આમાંથી, 752 મત માન્ય ગણવામાં આવ્યા, જ્યારે 15 મત અમાન્ય રહ્યા. સી.પી. રાધાકૃષ્ણન ને 452 મત મળ્યા, જ્યારે ઇન્ડી ગઠબંધન ના ઉમેદવાર સુદર્શન રેડ્ડી ને 300 મત મળ્યા. રાધાકૃષ્ણનને પ્રથમ પસંદગીમાં જ જીતવા માટે જરૂરી મત મળતા, તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા.

નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન નું પૂરું નામ છે. તેઓ ગૌંડર-કોંગુ વેલ્લાલા સમુદાયના છે, જે તમિલનાડુમાં એક પ્રભાવશાળી ઓબીસી સમુદાય છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી માત્ર 17 વર્ષની ઉંમરે આરએસએસ માં જોડાઈને શરૂ કરી હતી. તેમનું ભાજપ અને સંઘ પરિવાર સાથે ઊંડું જોડાણ રહ્યું છે. તેઓ તમિલનાડુમાં ભાજપનો એક મુખ્ય ચહેરો ગણાય છે.