🔴 Breaking
અંકલેશ્વર: શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રથયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાસુરત :  ઇસ્કોનથી પ્રણામી મંદિર સુધી ભક્તિનો માહોલ, 375 વર્ષ જૂના મંદિરમાં મુગટ પૂજાના દર્શને આકર્ષણ જમાવ્યુંBlog by Nirav Panchal : કુરુક્ષેત્રથી સંતોષ તરફ: શ્રીકૃષ્ણના ગીતા સંદેશ વડે જીવન જીવવાની સાચી કળાભાવનગર : એશિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ સંકટમાં! શ્રમિકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ વચ્ચે નવી નીતિ અમલમાંભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદના 62મા સ્થાપના દિવસની ઉજવણી, ભગવાન સત્યનારાયણની કથાનું આયોજનભરૂચ: પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની આવતીકાલે ચૂંટનીઝ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાયસુરત : ઉતરાણ સ્ટેશનને આધુનિક બનાવી ટ્રેનોના સ્ટોપેજ આપવા SGCCI ની પશ્ચિમ રેલવેના GMને રજૂઆતભરૂચ: જંબુસર નગરપાલિકા કચેરી પર સ્થાનિકોનો હલ્લાબોલ, પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે આક્રોશઅંકલેશ્વર: શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રથયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાસુરત :  ઇસ્કોનથી પ્રણામી મંદિર સુધી ભક્તિનો માહોલ, 375 વર્ષ જૂના મંદિરમાં મુગટ પૂજાના દર્શને આકર્ષણ જમાવ્યુંBlog by Nirav Panchal : કુરુક્ષેત્રથી સંતોષ તરફ: શ્રીકૃષ્ણના ગીતા સંદેશ વડે જીવન જીવવાની સાચી કળાભાવનગર : એશિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ સંકટમાં! શ્રમિકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ વચ્ચે નવી નીતિ અમલમાંભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદના 62મા સ્થાપના દિવસની ઉજવણી, ભગવાન સત્યનારાયણની કથાનું આયોજનભરૂચ: પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની આવતીકાલે ચૂંટનીઝ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાયસુરત : ઉતરાણ સ્ટેશનને આધુનિક બનાવી ટ્રેનોના સ્ટોપેજ આપવા SGCCI ની પશ્ચિમ રેલવેના GMને રજૂઆતભરૂચ: જંબુસર નગરપાલિકા કચેરી પર સ્થાનિકોનો હલ્લાબોલ, પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે આક્રોશ

Tag: <span>Connect Gujarat</span>

સાબરકાંઠા : શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી,મહિલાઓએ પૂજન અર્ચન કરીને  પરિવારના સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

Sep 3, 2026 1 min read

સાબરકાંઠા જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે મહિલાઓએ ચૂલો ઠારીને શીતળા માતાની પૂજા કરી પરિવારના…

અંકલેશ્વર: GIDCમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણી, તૈયારીઓને અપાયો આખરી ઓપ

Sep 3, 2026 1 min read

અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તૈયારીઓ પૂર્ણ…

સાબરકાંઠા : બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લઈને ખેડૂતોમાં ભારે રોષ, બોયકોટની ચીમકી!

Sep 3, 2026 1 min read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બટાકા પકવતા ખેડૂતોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે ભારે રોષ જોવા હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ…

ભરૂચ: રાધા-કૃષ્ણ બનેલા 16 ભૂલકાંઓના કલરવથી સ્ટેચ્યુ પાર્ક ગુંજ્યો, બિફોર જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

Sep 2, 2026 1 min read

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે જન્માષ્ટમીના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ જોડાયા હતા.…

અંકલેશ્વર: GIDCની મહાદેવ ઇન્ટરમીડીયેટ કંપનીની ભૂગર્ભ પાણીની ટાંકીમાં પડી જતા કામદારનું મોત, 2 દિવસ બાદ મળ્યો મૃતદેહ

Sep 2, 2026 1 min read

અંકલેશ્વર GIDC સ્થિત શ્રી મહાદેવ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પાસે જીતાલી ગામના રહેવાસી 40…

ગાંધીનગર : સાયબર ફ્રોડ થતાં જ કરો 1930 પર કોલ, હવે પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ!,હવે ઘરેબેઠા નોંધાશે ‘e-Zero FIR’.

Sep 2, 2026 1 min read

મહેનતની કમાણી પળવારમાં સાયબર ઠગો પડાવી લે ત્યારે સામાન્ય માણસ લાચાર બની જાય છે. પીડિતોની આ વેદના પારખી…

અંકલેશ્વર: ગડખોલના સસ્પેન્ડેડ મહિલા સરપંચ મંજુલા પટેલને હાઈકોર્ટમાંથી રાહત,સ્ટે મળતા ફરી ચાર્જ સંભાળશે

Sep 2, 2026 1 min read

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાના જિલ્લા વિકાસ અધિકારીના હુકમને હાઇકોર્ટમાં પડકાર હતા કોર્ટે મહિલા સરપંચને…

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે વરસાદી પાણીની કાંસમાંથી મગર ઝડપાયો,વન વિભાગ દ્વારા ગોઠવાયું હતું પાંજરું

Sep 2, 2026 1 min read

અંકલેશ્વર ભરૂચ રોડ પર ભૂતમામાની દેરી નજીક વરસાદી કાંસમાંથી મગર પાંજરે પુરાયો છે.વન વિભાગ દ્વારા મગરને પકડી સુરક્ષિત…

અંકલેશ્વર:  GIDC આસપાસ 500 મીટરનો સેફ્ટી બફર ઝોન રાખવા રાજ્ય સરકારને રજૂઆત

Sep 2, 2026 1 min read

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી રાસાયણિક વસાહતોની આસપાસ રહેણાંક અને વ્યાપારી વિસ્તારોના વધતા વિકાસને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા 500…

અંકલેશ્વર: અમરતપુરા ગામ નજીક બ્રિજ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ

Aug 31, 2026 1 min read

અંકલેશ્વર અમરતપુરા ગામ પાસે બ્રિજ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે મૃતદેહનો કબ્જો…