New Update
/connect-gujarat/media/post_banners/475733e53d65c145f991d8a73c05d3dcaec1fab47b646d8822fa3da68ea6b24e.webp)
ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2319 નવા કેસ નોંધાયા છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 26,292 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 4,40,63,406 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,28,835 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના રસીકરણનો કુલ આંક 219, 09,69,572 પર પહોંચ્યો છે, જેમાંથી ગઈકાલે 4,93,352 ડોઝ આપવામાં આવ્યા હતા.
Latest Stories