તાપી: વ્યારામાં ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાના ગુનામાં એક પરિવારના 5 લોકોની ધરપકડ
વ્યારામાં ગેરકાયદેસર ધર્મપરિવર્તન એક જ પરિવારના 5 સભ્યોની ધરપકડ
વ્યારામાં ગેરકાયદેસર ધર્મપરિવર્તન એક જ પરિવારના 5 સભ્યોની ધરપકડ
આમોદના કાંકરીયા ગામે થયેલાં ધર્મ પરિવર્તન કેસમાં અબ્દુલ્લા ફેફડાવાલા સહિત નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ભરૂચ કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો…
ધર્માંતરણ કેસ મામલે તેઓએ જણાવ્યું હતું કે, ભરૂચના અમુક ગામોમાં જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું છે.
આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી…