અંકલેશ્વર : ગડખોલ ગામે પૌરાણિક સિદ્ધેશ્વરી માતાનું મંદિર માઈભક્તોની અસ્થાનું કેન્દ્ર, જાણો મંદિરનો રોચક ઇતિહાસ..!
ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે.
ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે.