ભરૂચ: શુકલતીર્થના મેળામાં ચકડોળ બંધ હાલતમાં, મોરબીની ઘટના બાદ તંત્રએ ન આપ્યું ફિટનેશ સર્ટિફિકેટ
મોરબીની દુર્ઘટના બાદ ફિટનેશ સર્ટિફિકેટ નહીં આપવામાં આવતા ચગડોળ બંધ હાલતમાં રહેતા યાત્રાળુઓમાં રોષ જોવા મળી રહયો છે
મોરબીની દુર્ઘટના બાદ ફિટનેશ સર્ટિફિકેટ નહીં આપવામાં આવતા ચગડોળ બંધ હાલતમાં રહેતા યાત્રાળુઓમાં રોષ જોવા મળી રહયો છે