જુનાગઢ : સેવા સેતુ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ અધિકારી અને જનપ્રતિનિધિઓને માનવીય સંવેદના દાખવવા આપી સૂચન
જુનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ગુજરાત | સમાચાર
જુનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ગુજરાત | સમાચાર
દુષ્યંતપટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી