‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલન : અમરેલી-ભાવનગરમાં માવઠા પીડિત ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ, ખેતી બચાવો સત્યાગ્રહનો પ્રારંભ કર્યો…
અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને કોંગ્રેસ દ્વારા 'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનની શરૂઆત કરવામાં આવી…
