અંકલેશ્વર : કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં શ્રીજીની સ્થાપના, જુઓ વિડીયો
કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.
કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.
અંકલેશ્વરની કોહિનૂર સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના પટાંગણમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આજરોજ…
8મી સપ્ટેમ્બર એટલે વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ, ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપે કરી ઉજવણી.
ગણપતિ પ્રતિમાઓના વેચાણ માટે મૂર્તિકારોએ નાખ્યા તંબુ, બજારમાં મંદીનો માહોલ જામતા બંગાળી મૂર્તિકારોને હાલાકી.
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલા દાલમિયા કેમિકલ કંપનીમાં તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.37 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.…
ઇનરવ્હીલ કલબ ઓફ અંકલેશ્વર તેમજ ઓલ ઇન્ડીયા વુમન્સ કોન્ફરન્સ તરફથી સુકા કચરાના એકત્રિકરણ માટેનો પ્રોજેકટ શરૂ કરાયો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્માષ્ટમી નિમિત્તે ક્રુષ્ણભક્તોએ ઘરે-ઘરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી
અંકલેશ્વર ખાતે ધંધાકીય અદાવતની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની પાસેથી લુંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોરોના વેકસીનનો પ્રથમ જથ્થો આજરોજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ મંડાવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો.આ…
ડેપ્યુટી સી.એમના નિવેદન હિંદુ સમાજની બહુમતી છે ત્યાં સુધી બધુ સમુસુતરૂ ચાલશે નહિ તો બધુ દફન થઇ જશે.