‘હેલ્ધી ફૂડ આપવા બદલ અશ્વિની વૈષ્ણવજીનો આભાર’, મુસાફરે કહ્યું વંદે ભારતના ભોજનમાં તેલ કે મસાલા નથી,
ટ્રેનની મુસાફરી દરમિયાન, IRCTC (ભારતીય રેલ્વે કેટરિંગ સર્વિસ) દ્વારા ખરાબ ભોજન આપવાની ઘણી ફરિયાદો આવે છે.
ટ્રેનની મુસાફરી દરમિયાન, IRCTC (ભારતીય રેલ્વે કેટરિંગ સર્વિસ) દ્વારા ખરાબ ભોજન આપવાની ઘણી ફરિયાદો આવે છે.
મંત્રીએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં આવા ડીપફેક વીડિયો બનાવનારા અને હોસ્ટ કરનારા પ્લેટફોર્મ્સ માટે કાયદા અને દંડની…
અમદાવાદમાં 15 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે
વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની…
સરકારે BSNL માટે 1.64 લાખ કરોડનું પેકેજ મંજૂર કર્યું છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એવું પણ કહ્યું કે સરકાર…
રેલવે વિભાગ સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપવાની સાથે નવી ટેકનોલોજીનો વપરાશ કરતો થયો છે.
કોરોના વાયરસ રોગચાળાની ચિંતાને કારણે 2020-21માં એરકન્ડિશન્ડ કોચમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
ભારતીય રેલ્વે હવે રેલ મુસાફરોને ખાસ ઓફર કરી છે. હવે દેશમાં એક યોજના શરૂ કરવામાં આવી રહી છે
અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રથમ ચરણમાં સુરત અને બિલીમોરા વચ્ચે ટ્રેન દોડાવવા કામગીરીને હવે "બુલેટ"…
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરાયું વિશેષ સન્માનનું આયોજન