Connect Gujarat

You Searched For "Ayodhya Temple"

ગણતંત્ર દિવસની પરેડમાં દેખાયા રામલલા, અયોધ્યા મંદિરની ઝાંખીએ જીત્યા કરોડો દિલ

26 Jan 2024 9:42 AM GMT
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને શંખના અવાજ અને મંત્રોના જાપ વચ્ચે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઇ ગયા છે.

આયોધ્યા: રામમંદિરમાં ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપી રેકોર્ડ બનાવ્યો

24 Jan 2024 9:42 AM GMT
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા

ચકલુ પણ ન ફરકી શકે તેવી અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, પોલીસ સિવાઈ ખાનગી એજન્સીઓ પણ સુરક્ષામાં ખડેપગે

21 Jan 2024 3:48 PM GMT
અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી

અમરેલી : સાવરકુંડલાના કલરવ બગડાએ શ્રીરામ - અયોધ્યા મંદિર પર અસ્મરણીય ગીત બનાવ્યું, તમે પણ સાંભળો...

18 Jan 2024 1:16 PM GMT
હાલ ભગવાન શ્રીરામ અને અયોધ્યા મંદિર પર અનેક ગીતો લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના 15 વર્ષના બાળક કલરવ બગડાએ અસ્મરણીય ગીત તૈયાર...

અંકલેશ્વર : અયોધ્યા મંદિરથી આમંત્રણ સ્વરૂપે કળશ યાત્રા આવી પહોચતા કરાયું ભવ્ય સ્વાગત...

16 Dec 2023 12:41 PM GMT
આગામી તા. 22 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન થવા જઈ રહ્યું છે

મહીસાગર : અયોધ્યા રામજી મંદિરના નિર્માણ માટે પટણાના ભેજાબાજોએ બનાવી ફેક વેબસાઇટ, જુઓ પછી શું થયું..!

4 Aug 2021 10:57 AM GMT
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત રામજી મંદિરના નિર્માણ માટે દાન સ્વીકારવાની ફેક વેબસાઇટ બનાવી દાતાઓ પાસેથી લાખોની ઓનલાઇન ઠગાઇ કરી હોવાનો...

અયોધ્યા મુદ્દે PM મોદીએ કરી હાઇલેવલ બેઠક, નિહાળ્યું અયોધ્યાનું વિકાસ મોડલ

26 Jun 2021 12:31 PM GMT
અયોધ્યામાં વિકાસના કાર્યોના ડોક્યુમેન્ટને લઈને વડાપ્રધાન મોદીની બેઠક યોજાઈ હતી. દોઢ કલાક સુધી આ બેઠકમાં ચર્ચા વિચારણા ચાલી. જેમા વડાપ્રધાન સામે...

અમદાવાદ : અયોધ્યામાં રામમંદિરના નિર્માણની તૈયારીઓ શરૂ, જુઓ શું છે વિહિપનું આયોજન

2 Jan 2021 11:38 AM GMT
રામ જન્મભુમિ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. દેશના 64 કરોડ હીંદુ સમાજના લોકોનો સંપર્ક કરીને મંદિર નિર્માણ માટે પૈસા...

જય શ્રી રામ”ના નાદ સાથે સુરત શહેર ગુંજી ઉઠ્યું, જુઓ કેવો રહ્યો માનગઢ ચોકનો માહોલ

5 Aug 2020 8:00 AM GMT
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાનગરી ખાતે બુધવારના રોજ ભવ્ય મંદિરના નિર્માણર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી,...

અયોધ્યાઃ જાણો કેવું હશે ભવ્ય રામ મંદિર અને કેવી ચાલી રહી છે શિલાન્યાસની તૈયારીઓ

31 July 2020 8:06 AM GMT
અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો છે. હાલ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે અને ભગવા રંગથી...