ભરૂચ: શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભૃગુ પુર્નઉત્થાન સમિતિ દ્વારા કાવડ યાત્રાનું કરાયું આયોજન
ભૃગુ પુર્નઉત્થાન સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું પ્રસ્થાન દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ભરૂચથી કરવામાં આવ્યું હતું.
ભૃગુ પુર્નઉત્થાન સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું પ્રસ્થાન દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ભરૂચથી કરવામાં આવ્યું હતું.