ભરૂચ : 60 સાયકલીસ્ટોએ સાયકલ રેલી યોજી મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
ભરૂચ શહેર તથા જિલ્લામાં ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે 60 જેટલા સાયકલીસ્ટો આયનોકસથી સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી પહોંચ્યાં હતાં
ભરૂચ શહેર તથા જિલ્લામાં ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે 60 જેટલા સાયકલીસ્ટો આયનોકસથી સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી પહોંચ્યાં હતાં
આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે કચ્છના માધાપર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
ભાજપની પિતૃ સંસ્થા જનસંઘના અગ્રણી પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.