બોટાદ : ચંદરવા માઈનોર કેનાલમાં ખેડૂતોએ કચરો સળગાવી નોંધાવ્યો વિરોધ, પાણી વિના પાક નિષ્ફળ જવાની ભીતિ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ચંદરવા માઈનોર કેનાલમાંથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ચંદરવા માઈનોર કેનાલમાંથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.