Covid-19: રાજ્યમાં આજે 56 નવા પોઝિટિવ કેસ નોધાયા, એક દર્દીનું મોત
ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના…
ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના…
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 62 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી.…
હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. તારીખ 10મીથી રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી 10…
રાજ્યમાં આજે કોરોનાના 69 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
કચ્છ જિલ્લામાં નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી પહોચાડવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક જાહેરાત કરી…
અમ્યુટ્રાસના મુખ્ય બસ સ્ટેન્ડની કરાશે કાયાપલટ. 60 વર્ષ જુના બસ સ્ટેન્ડને આપવામાં આવશે હેરીટેઝ લુક.
ગણદેવીના ધોલ ગામ નજીક નિર્માણ પામ્યો બ્રિજ, રાજી સરકાર દ્વારા રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દર્શનાર્થે આવી પહોચ્યા હતા.…
લોકડાઉન દરમિયાન જે શ્રમિકો પર કેસ કરવામાં આવ્યાં છે તે પરત લેવામાં આવશે તેવી જાહેરાત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ…
ગાંધીનગર ખાતે રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાયો, ડીજીટલ સમારંભમાં મુખ્યમંત્રી રહયાં ઉપસ્થિત.