ગુજરાત : દાંડી યાત્રાના અમૂલ્ય વારસાને સાચવવા અને વિશ્વ સમક્ષ ગૌરવભેર પ્રસ્તુત કરવા સરકારે હેરિટેજ પથનું કર્યું નવસર્જન
સરકારે દાંડી ખાતે ભવ્ય 'રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક'નું નિર્માણ કર્યું છે. આ સાથે, સમગ્ર યાત્રાપથને 'દાંડી હેરિટેજ રૂટ' તરીકે વિકસાવવામાં આવ્યો છે..…
