અંકલેશ્વર: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાય, 15 તારીખે ઉમેદવારી પત્રો પરત ખેંચાશે
અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આજરોજ તંત્રના અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભરૂચ…
