શ્રાવણ માસ વિશેષ/ પિતા પુત્ર સાથે બિરાજે તેવું એક માત્ર ઘૃષ્ણેશ્વર મંદિર, નિ: સંતાન દંપતિઓ સંતાન માટે આવે છે અહીં…..
ભગવાન શિવનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક ઘૃષ્ણેશ્વર મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદથી 11 કિ.મી. દૂર શહેરની ચહલ-પહલથી શાંત જગ્યાએ આવેલું…
