ભરૂચ : કે.એલ.જે. ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝઘડીયા સેવારૂરલને રૂ. 75 લાખનું અનુદાન અર્પણ કરાયું…
કે.એલ.જૈનના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લોક સેવાના કાર્ય માટે રૂપિયા 75 લાખ અનુદાનરૂપે અર્પણ કરવામાં આવ્યા છે.
કે.એલ.જૈનના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લોક સેવાના કાર્ય માટે રૂપિયા 75 લાખ અનુદાનરૂપે અર્પણ કરવામાં આવ્યા છે.