ભરૂચ: દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે વેપારીઓ-સ્થાનિકો પરેશાન, સમસ્યાનું નિરાકરણ ક્યારે?
ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો…
ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો…
ભરૂચની જંબુસર નેશનલ પાર્ક સોસાયટીના રહીશો ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી પરેશાન થઈ ઉઠ્યા છે.
ભરૂચની 2 સોસાયટીના રહીશો ગંદકીના કારણે ત્રાહિમામ, નવિલા સોસાયટી અને વિશ્વંભર સોસાયટીના રહીશોના પ્રશ્નો.