શિવલિંગ અને દર્શન-પૂજાના સ્થળે જ્ઞાનવાપી મસ્જિદના કેટલાક મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરાશે
વારાણસીના જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી સર્વે દરમિયાન શિવલિંગ મેળવવાના દાવા સહિત અન્ય બાબતો અંગે આજે (ગુરુવારે) કોર્ટમાં સુનાવણી થશે.
વારાણસીના જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી સર્વે દરમિયાન શિવલિંગ મેળવવાના દાવા સહિત અન્ય બાબતો અંગે આજે (ગુરુવારે) કોર્ટમાં સુનાવણી થશે.
જ્ઞાનવાપી મસ્જિદ ને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું…