અલીગઢના કારીગર ભક્તે રામમંદિર માટે બનાવ્યું 400 કિલોનું તાળું, હાથથી બનાવેલા દુનિયાના સૌથી મોટા તાળાની રામમંદિરને આપી ભેટ……
ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ 'દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું' તૈયાર કર્યું છે.
ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ 'દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું' તૈયાર કર્યું છે.