અંકલેશ્વર : નૌગામા ગામે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, લોકડાયરા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે રોકડિયા હનુમાન મદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બિરજુ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે રોકડિયા હનુમાન મદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બિરજુ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી.
આજે હનુમાન જયંતિ છે. ઉત્તર ભારતમાં, ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે
હનુમાન જયંતિની આજે ઠેર ઠેર શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ હનુમાન જયંતિની કેમ કરવામાં…
ગત ગુરુવારે રામનવમીએ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
રોકડીયા હનુમાન મંદિર ખાતે આવતીકાલે હનુમાન જન્મોત્સવને લઈને મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન, અન્નકૂટ, અને મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક…