“શ્રીરામ નોમ” : ભરૂચ અને અંકલેશ્વરમાં રામનવમીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી…
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ વર્ષે રામ નવમીનો તહેવાર ખૂબ જ ખાસ બનવાનો છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે રામનવમી પર…