અમરેલી: માનવ મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવની ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં ઉત્સાહ ઉમંગની ઉર્મિઓ સાથે ઉજવાયો હતો
ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં ઉત્સાહ ઉમંગની ઉર્મિઓ સાથે ઉજવાયો હતો
જામનગરમાં આજે ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..
અરવલ્લી જીલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે હોળીની ઉજવણી થઈ હતી. ભગવાન શામળિયાના દર્શને આવેલા ભક્તોએ આજે હોળીના…