ભરૂચ : નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા “નર્મદા મૈયા” બ્રિજનું લોકાર્પણ
ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ…
ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ…
1200 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને અનાવરણ વિધિ, સીએમ વિજય રૂપાણીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ.
ભરૂચના નર્મદા નદી પર બનેલાં અને જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી તેવા નર્મદા મૈયા બ્રિજને સોમવાર તારીખ…
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બોટાદ બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દર્શનાર્થે આવી પહોચ્યા હતા.…
આપ પર હુમલાના મામલે ડે.સી.એમનું નિવેદન, નિતિન પટેલે આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા.
સી.એમ.વિજય રૂપાણીએ આપ્યું માર્ગદર્શન, ડે.સી.એમ.નિતિન પટેલ રહ્યા ઉપસ્થિત.
સરખેજ-ગાંધીનગર હાઇવે પર વધી રહેલો વાહન વ્યવહાર, થલતેજ અંડરપાસ-સોલા ઓવરબ્રિજ-રેલ્વે પુલનું લોકાર્પણ.
હવે રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી જ રહેશે કરફ્યુ.
અંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે દરરોજ અટવાય જતાં વાહનચાલકો માટે ગુરૂવારનો દિવસ સુખદ સમાચાર લઇને આવ્યો હતો