અંકલેશ્વર: માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓને રેઇનકોટનું કરાયુ વિતરણ
અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ટીઆરબી જવાનો,ટ્રાફિક પોલીસકર્મીઓ,પાલિકાના ફાયરના જવાનો અને મીડિયાકર્મીઓને રેઇનકોટનું…
