બેંગલુરુમાં ભાગદોડમાં ૧૧ લોકોના મોત માટે કોણ જવાબદાર? મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું- ‘મહાકુંભમાં પણ ૫૦-૬૦ લોકોના મોત’
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે કર્ણાટક સરકારે ભાગદોડની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે સમાચાર |
