AC કોચમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં 70% ઘટાડો, જાણો શું છે કારણ
કોરોના વાયરસ રોગચાળાની ચિંતાને કારણે 2020-21માં એરકન્ડિશન્ડ કોચમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
કોરોના વાયરસ રોગચાળાની ચિંતાને કારણે 2020-21માં એરકન્ડિશન્ડ કોચમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે.