ગીર સોમનાથ: ભોળાશંભુની આરાધના માટે ઉમટયું ભાવિક ભક્તોનું ઘોડાપૂર
પવિત્ર શ્રવણ માસના આજે ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું હતું
પવિત્ર શ્રવણ માસના આજે ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું હતું
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહયો છે ત્યારે શિવજીના પુજનઅર્ચનનું અદકેરૂ મહત્વ છે.
જેમ પૂર્ણિમાનું મહત્વ છે એમ જ અમાસનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કૃષ્ણપક્ષની અંતિમ તારીખે અમાસ આવે છે.જ્યારે…