સોમનાથ મહાદેવના સાનિધ્યે સોમપુરા તીર્થપુરોહિતોનો સામુહિક 1.11 કરોડ શ્રી રામ નામ મંત્ર લેખનનો સંકલ્પ…
પ્રથમ જ્યોતિલગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બન્ને ધરાવે છે.
પ્રથમ જ્યોતિલગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બન્ને ધરાવે છે.