ગીર સોમનાથ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રીબાઈ માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…
તાલાલા-ગીર ખાતે પૌરાણીક પ્રજાપતી સમાજના આરાધ્ય શ્રીબાઈ માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા…
